Loader

                                                 શ્રી કચ્છ આહીર કર્મચારી મંડળ દ્વારા સ્નેહમિલન અને કર્મચારી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું.
શ્રી કચ્છ આહીર કર્મચારી મંડળ દ્વારા સ્નેહમિલન અને કર્મચારી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું.

અંદાજીત 1000 જેટલા આહીર કર્મચારીઓના રજીસ્ટ્રેશન થયા.

Read more

                                                 ડીજીટલ આહીરાત દ્વારા કચ્છ આહીર સમાજના વિદ્યા સંકુલોમાં ભણતા દીકરા દીકરીઓને ધોરણ 9 થી જ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ ચાલુ કરાવાશે.
ડીજીટલ આહીરાત દ્વારા કચ્છ આહીર સમાજના વિદ્યા સંકુલોમાં ભણતા દીકરા દીકરીઓને ધોરણ 9 થી જ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ ચાલુ કરાવાશે.

વિધ્યાર્થીઓને નાની ઉંમરે જ સ્પર્ધાત્મક પરિક્ષાઓનું વાતાવરણ મળશે તો આત્મવિશ્વાસ વધશે.

Read more

                                                 શૂન્યમાંથી સર્જન કરનાર આહીર સમાજના  યુવા બિઝનેસમેન રમેશ છાંગાની જીવન સફર.
શૂન્યમાંથી સર્જન કરનાર આહીર સમાજના યુવા બિઝનેસમેન રમેશ છાંગાની જીવન સફર.

શૂન્યમાંથી સર્જનની આહીર સમાજના યુવાનો માટેની પ્રેરણાદાયી સફર

Read more

                                                 વિદ્યાર્થીઓને દર મહિને 3000 રૂપિયાની શૈક્ષણિક સહાય અને લગ્ન સમયે 2 લાખની સરકારી સહાય.
વિદ્યાર્થીઓને દર મહિને 3000 રૂપિયાની શૈક્ષણિક સહાય અને લગ્ન સમયે 2 લાખની સરકારી સહાય.

પાલક માતા પિતા યોજનાની સમગ્ર માહિતી માટે અહેવાલ વાંચો.

Read more

                                                 આહીર બોર્ડિંગ અંજારને મળ્યું 13 લાખનું દાન.
આહીર બોર્ડિંગ અંજારને મળ્યું 13 લાખનું દાન.

શ્રી કચ્છ આહીર મંડળના હોદ્દેદારો તથા અન્ય આગેવાનો દાનની સરવાણી માટે આગળ આવ્યા.

Read more

                                                 ધાણેટી ગ્રામજનો દ્વારા ભારતીય સેનાના અગ્નિવિર અને ગુજરાત પોલીસમાં જોડાયેલા ભાઈ-બહેનનું સન્માન કર્યું.
ધાણેટી ગ્રામજનો દ્વારા ભારતીય સેનાના અગ્નિવિર અને ગુજરાત પોલીસમાં જોડાયેલા ભાઈ-બહેનનું સન્માન કર્યું.

મહેશ છાંગા અને પુનમ છાંગા ભાઈ-બહેન દેશ સેવામાં જોડાઈ આવનારી પેઢી માટે પણ પ્રેરણારૂપ કાર્ય કર્યું.

Read more

                                                 ચાઈનાક્લેની વ્હાઈટનેસ અને ભાવ બન્ને વધારી શકાય તેવી રાસાયણિક શોધ કરતી આહીર સમાજની દીકરી ધ્વનિબેન મ્યાત્રા.
ચાઈનાક્લેની વ્હાઈટનેસ અને ભાવ બન્ને વધારી શકાય તેવી રાસાયણિક શોધ કરતી આહીર સમાજની દીકરી ધ્વનિબેન મ્યાત્રા.

કચ્છ યુનિવર્સિટીના પ્રોફેસર ડૉ. વીજય રામના માર્ગદર્શન હેઠળ અન્ય 3 સહપાઠીઓ સાથે આ રસાયણ શાસ્ત્રનું સંશોધન પૂર્ણ પાડ્યું.

Read more

                                                 આહીર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપ દ્વારા સમાજના  દરેક નાગરિકોને જોડવાનો નવતર પ્રયોગ.
આહીર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપ દ્વારા સમાજના દરેક નાગરિકોને જોડવાનો નવતર પ્રયોગ.

આહીર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપ છેલ્લા 3 વર્ષથી સોશિયલ મીડિયાના માધ્યમથી આહીર સમાજના તમામ નાગરિકોને સંકલિત કરવા કાર્યરત છે. અત્યાર સુધી ફેસબુક ગ્રુપમાં 50,000 થી વધુ આહીર ભાઈ-બહેનો જોડાઈ ચુક્યા છે.

Read more

                                                 38 વર્ષ શૈક્ષણિક ક્ષેત્રે સેવા આપ્યા બાદ લાખાપર વઈ આહીર સમાજના મંત્રી શામજી સાહેબ વય નિવૃત થયા, કોટડા ગામમાં તેમના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું.
38 વર્ષ શૈક્ષણિક ક્ષેત્રે સેવા આપ્યા બાદ લાખાપર વઈ આહીર સમાજના મંત્રી શામજી સાહેબ વય નિવૃત થયા, કોટડા ગામમાં તેમના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું.

જે સમયગાળમાં શાળાએ જવું પણ ખુબ મોટી વાત હતી એ સમયે પોતાનું P.T.C. નું શિક્ષણ પૂર્ણ કરી એક શિક્ષક તરીકે વિદ્યાર્થીઓના જીવન ઘડતરનું બીડું ઝડપી 1986 માં પશુડા ગામથી પોતાની શૈક્ષણિક કરકિર્દીની શિક્ષક તરીકે શુરૂઆત કરી.

Read more

                                                 સાયબર ક્રાઈમથી સાવધાન : બેન્ક મેનેજરના જ ખાતામાંથી 41,000 રૂપિયાની ઠગાઈ થઈ ગઈ
સાયબર ક્રાઈમથી સાવધાન : બેન્ક મેનેજરના જ ખાતામાંથી 41,000 રૂપિયાની ઠગાઈ થઈ ગઈ

અજાણી વેબસાઈટ પર ઓનલાઈન પેમેન્ટ કરવાનું ટાળો. નોકરી શોધી રહેલી પત્નીની ઓનલાઈન ફી ભરવાનું કહી 100 રૂપિયા ને બદલે 41,351 રૂપિયા કપાઈ ગયા.

Read more

                                                 આંબાપર ગ્રામ વિકાસ સમિતિએ ધન તેરસના દિવસે શિક્ષા રૂપી ધનની પૂજા કરી ધનતેરસની સાચી ઉજવણી કરી બતાવી. .
આંબાપર ગ્રામ વિકાસ સમિતિએ ધન તેરસના દિવસે શિક્ષા રૂપી ધનની પૂજા કરી ધનતેરસની સાચી ઉજવણી કરી બતાવી. .

આંબાપર ગ્રામ વિકાસ સમિતિ દ્વારા સમગ્ર કચ્છ-ગુજરાત માટે ઉદાહરણ રૂપ કાર્ય નિરંતર થતું હોય છે. જિજ્ઞાબેન કેરણાભઈ આહીર ભારતીય સેનામાં જોડાતા તેમના વિશેષ સન્માન તથા છઠ્ઠા ભવ્ય સરસ્વતિ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું,

Read more

                                                 મેકરણ દાદાની પુણ્ય તિથિ નિમિત્તે જંગી મધ્યે કાંઠા ચોવીસી આહીર સમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ તથા સ્નેહમિલનનું આયોજન.
મેકરણ દાદાની પુણ્ય તિથિ નિમિત્તે જંગી મધ્યે કાંઠા ચોવીસી આહીર સમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ તથા સ્નેહમિલનનું આયોજન.

રાજુલાના પૂર્વ ધારાસભ્ય અને અડીખમ આહીર અંબરીસભાઈ ડેરની વિશેષ ઉપસ્થિતિ આકર્ષણનું કેન્દ્ર રહી, જીલ્લા ભજપાધ્યક્ષ દેવજીભાઈ વરચંદ, ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા, પ્રમુખશ્રી તેજાભાઈ કાનગડ સહિત રાજકીય તથા સામાજીક આગેવાનો ઉપસ્થિત રહ્યા.

Read more

                                                 શ્રી ચાન્દ્રોડા ગ્રામ વિકાસ સમિતિ દ્વારા  પાંચમો સરસ્વતિ સન્માન સમારોહ યોજાયો.
શ્રી ચાન્દ્રોડા ગ્રામ વિકાસ સમિતિ દ્વારા પાંચમો સરસ્વતિ સન્માન સમારોહ યોજાયો.

ચાન્દ્રોડા ગામમાં પુસ્તકાલય જેવી સુવિધાઓ વિકસાવી ગામના નાગરિકોને વાંચન તરફ જાગૃત કરનાર શ્રી ચાન્દ્રોડા ગ્રામ વિકાસ સમિતિ ગ્રામ્ય સ્તરે પોતાની તમામ ફરજો નિભાવી રહી છે.

Read more

                                                 શ્રી પશ્ચિમ કચ્છ આહીર યુવક મંડળ - નખત્રાણા વઈ દ્વારા સરસ્વતી સન્માન કાર્યક્રમનો આયોજન કરવામાં આવ્યું અને યુવક મંડળની નવી ટીમની ઘોષણા કરવામાં આવી.
શ્રી પશ્ચિમ કચ્છ આહીર યુવક મંડળ - નખત્રાણા વઈ દ્વારા સરસ્વતી સન્માન કાર્યક્રમનો આયોજન કરવામાં આવ્યું અને યુવક મંડળની નવી ટીમની ઘોષણા કરવામાં આવી.

યુવા આગેવાનોએ સાથે મળી આજના શુભદીને પૂજ્યશ્રી દિલીપ દાદાને ટોયોટા કંપનીની ઈનોવા ક્રિસ્ટા ગાડી ભેટ અર્પણ કરી.

Read more

                                                 વિકસિત ભારત સંકલ્પ યાત્રાના અનુસંધાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કુનારીયા ગામના આહીર ભાઈઓ સાથે સંવાદ કર્યો.
વિકસિત ભારત સંકલ્પ યાત્રાના અનુસંધાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કુનારીયા ગામના આહીર ભાઈઓ સાથે સંવાદ કર્યો.

કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓના લાભ વિશે કુનારીયાના નિતેશ વિરમભાઈ ડાંગર અને નરશી નારણભાઈ કેરાસિયા સાથે વડાપ્રધાને સંવાદ કર્યો.

Read more

                                                 આહીર બોર્ડિંગ અંજારને મળ્યું 17 લાખથી વધુ દાન.
આહીર બોર્ડિંગ અંજારને મળ્યું 17 લાખથી વધુ દાન.

આહીર બોર્ડિંગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળતી શૈક્ષણિક અને અન્ય તમામ પ્રકારની સુવિધાઓમાં વધારો કરવા શ્રી કચ્છ આહીર મંડળ કટિબદ્ધ.

Read more

                                                 લગ્ન બાદ પણ વ્યવસાયિક રીતે કાર્યરત રહી Ph.D. નો અભ્યાસ પૂર્ણ કરી  ડૉ. કનીષાબેન આહીરે સમાજની દીકરીઓને નવી પ્રેરણા પુરી પાડી.
લગ્ન બાદ પણ વ્યવસાયિક રીતે કાર્યરત રહી Ph.D. નો અભ્યાસ પૂર્ણ કરી ડૉ. કનીષાબેન આહીરે સમાજની દીકરીઓને નવી પ્રેરણા પુરી પાડી.

"દીકરી બે ઘર તારે" નું ઉદાહરણ પૂરું પાડતા ભચાઉ મધ્યે M.com. & B. com. ના કોચિંગ ક્લાસીસ કરાવી રહેલા કનીષાબેન આહીરે વર્કિંગ કેપિટલ મેનેજમેન્ટ પર પોતાની રિસર્ચ પુરી કરી સરદાર પટેલ યુનિવર્સિટીમમાંથી આ પદવી મેળવી પરિવાર તથા સમાજને ગૌરવ અપાવ્યું.

Read more

                                                 આહીર સમાજ માટે 2023 કેવું રહ્યું...???
આહીર સમાજ માટે 2023 કેવું રહ્યું...???

2024 નું સ્વાગત કરતાની સાથે વીતી ગયેલા વર્ષ 2023 પર એક નજર રાખીએ.

Read more

                                                 વન રક્ષકની પરીક્ષા 08/02/2023 ના રોજ લેવાશે જેના ભાગરૂપે આહીર બોર્ડિંગ અંજાર મધ્યે નિવાસી લાઈબ્રેરી તથા 10/01/23ના રોજ પરીક્ષાની વ્યવસ્થા કરવામાં આવી.
વન રક્ષકની પરીક્ષા 08/02/2023 ના રોજ લેવાશે જેના ભાગરૂપે આહીર બોર્ડિંગ અંજાર મધ્યે નિવાસી લાઈબ્રેરી તથા 10/01/23ના રોજ પરીક્ષાની વ્યવસ્થા કરવામાં આવી.

જે ભાઈઓએ વનરક્ષક માં ફોર્મ ભર્યા છે એમની પરીક્ષા 08/02/2024 થી શરૂ થવાની છે તો પરીક્ષાની તૈયારી માટે નિવાસી લાઇબ્રેરી તથા પરીક્ષાના માર્ગદર્શન માટે શ્રી કચ્છ પાટણ આહીર મંડળની પ્રેરણાથી કચ્છ આહિર કર્મચારી મંડળ દ્વારા મુરલીધર વિદ્યામંદિરમાં 10/1/2024 ના પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ છે.

Read more

                                                 શ્રી કચ્છ મચ્છોયા આહીર સમાજ સંચાલિત કન્યા વિદ્યામંદિર આદિપુરના પ્રમુખપદે કિરણભાઈ આહીરની રી-એન્ટ્રી.
શ્રી કચ્છ મચ્છોયા આહીર સમાજ સંચાલિત કન્યા વિદ્યામંદિર આદિપુરના પ્રમુખપદે કિરણભાઈ આહીરની રી-એન્ટ્રી.

શૈક્ષણિક, સામાજીક અને ઔદ્યોગિક રીતે સક્રિય અને અગ્રેસર કિરણભાઈ આહીરને આવનારા 5 વર્ષ માટે શ્રી મચ્છોયા આહીર કન્યા વિદ્યામંદિર આદિપુરની કમાન સોંપવામાં આવી.

Read more

                                                 શ્રી ગોવર્ધન આહીર કન્યા વિદ્યા સંકુલની તાલુકા કક્ષાએ ખેલ મહાકુંભમાં સારું પ્રદર્શન કરી જીલ્લા કક્ષાએ પ્રયાણ કરનાર વિદ્યાર્થીનીઓનો રિપોર્ટ કાર્ડ.
શ્રી ગોવર્ધન આહીર કન્યા વિદ્યા સંકુલની તાલુકા કક્ષાએ ખેલ મહાકુંભમાં સારું પ્રદર્શન કરી જીલ્લા કક્ષાએ પ્રયાણ કરનાર વિદ્યાર્થીનીઓનો રિપોર્ટ કાર્ડ.

ખો - ખો, કબડ્ડીની ટીમ સહિત એથ્લેટીક્સમાં પણ દીકરીઓ જીલ્લા કક્ષાએ પહોંચી.

Read more

                                                 શ્રી આહીર કન્યા વિદ્યાલય ભુજોડી ની તાલુકા કક્ષાએ ખેલ મહાકુંભમાં સારું પ્રદર્શન કરી જીલ્લા કક્ષાએ પ્રયાણ કરનાર વિદ્યાર્થીનીઓનો રિપોર્ટ કાર્ડ
શ્રી આહીર કન્યા વિદ્યાલય ભુજોડી ની તાલુકા કક્ષાએ ખેલ મહાકુંભમાં સારું પ્રદર્શન કરી જીલ્લા કક્ષાએ પ્રયાણ કરનાર વિદ્યાર્થીનીઓનો રિપોર્ટ કાર્ડ

છાત્રાલયની 4 વિદ્યાર્થીનીઓ જીલ્લા કક્ષાએ1પહોંચી.

Read more

                                                 આહીરની દીકરી બની ગુજરાત રાજ્યની આરોગ્ય મંત્રી. બાલિકા દિવસ નિમિતે વિધાનસભા દિકરીઓએ ચલાવી.
આહીરની દીકરી બની ગુજરાત રાજ્યની આરોગ્ય મંત્રી. બાલિકા દિવસ નિમિતે વિધાનસભા દિકરીઓએ ચલાવી.

ગત રોજ બાલિકા દિવસ નિમિત્તે ગુજરાત વિધાનસભા પટલ પર વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને બાલિકાઓ માટે તેજસ્વિની વિધાનસભાના સત્રનું આયોજન કરાયું હતું.

Read more

                                                 ધાણેટીનો વધુ એક યુવાન અગ્નીવીર બની ભારતીય સેનામાં જોડાયો.
ધાણેટીનો વધુ એક યુવાન અગ્નીવીર બની ભારતીય સેનામાં જોડાયો.

1999 થી ધાણેટીની વિવેકાનંદ વિદ્યાલયમાં કલાર્ક તરીકે ફરજ બજાવતા પિતાશ્રી માવજીભાઈ, પરિવારજનો અને ગ્રામજનોને નયને ગૌરવ અપાવ્યું.

Read more

                                                 માધાપર મધ્યે યોજાયેલી આહીર પ્રીમિયર લીગના આયોજનમાંથી બચેલી રકમમાંથી ગોવર્ધન કન્યા વિદ્યા સંકુલમાં સેન્ટ્રલ લાઈટ ટાવર બનાવી મહંતશ્રી ત્રિકમદાસ મહારાજના હસ્તે ઉદ્ઘાટન કરાયું.
માધાપર મધ્યે યોજાયેલી આહીર પ્રીમિયર લીગના આયોજનમાંથી બચેલી રકમમાંથી ગોવર્ધન કન્યા વિદ્યા સંકુલમાં સેન્ટ્રલ લાઈટ ટાવર બનાવી મહંતશ્રી ત્રિકમદાસ મહારાજના હસ્તે ઉદ્ઘાટન કરાયું.

APL આયોજન સમિતી દ્વારા ₹ 2,51,000 આહીર કન્યા વિદ્યા મંદિર - આદિપુરમાં રૂબરૂ જઈ શાળા સંચાલકોને સોપરત કરવામાં આવ્યા.

Read more

                                                 શ્રી આહીર કન્યા વિદ્યા મંદિર ભુજોડી તથા શ્રી કચ્છ આહીર કર્મચારી મંડળ દ્વારા આહીર સમાજની બહેનો માટે પોલીસ અને ફોરેસ્ટની ભરતીની તૈયારીઓ માટેના વિશેષ વર્ગનું શુભારંભ કરવામાં આવ્યું.
શ્રી આહીર કન્યા વિદ્યા મંદિર ભુજોડી તથા શ્રી કચ્છ આહીર કર્મચારી મંડળ દ્વારા આહીર સમાજની બહેનો માટે પોલીસ અને ફોરેસ્ટની ભરતીની તૈયારીઓ માટેના વિશેષ વર્ગનું શુભારંભ કરવામાં આવ્યું.

ભુજોડી સંકુલના ટ્રસ્ટીઓ તથા આહીર કર્મચારી મંડળના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટય દ્વારા વર્ગોનો શુભારંભ થયો

Read more

                                                 શ્રી કચ્છ આહીર મંડળ અને આહીર બોર્ડિંગ અંજારની અનોખી ઉપલબ્ધી જેની નોંધ સમગ્ર આહીર સમજે લેવી જરૂરી છે.
શ્રી કચ્છ આહીર મંડળ અને આહીર બોર્ડિંગ અંજારની અનોખી ઉપલબ્ધી જેની નોંધ સમગ્ર આહીર સમજે લેવી જરૂરી છે.

8માં ધોરણ સુધી અંગ્રેજી માધ્યમમાં ભણેલ વિદ્યાર્થી બોર્ડમાં ગુજરાતી માધ્યમમાં પાસ થયો. ધોરણ-૧૦ આહીર બોર્ડિંગમાં પ્રથમ નંબર આવેલ વિદ્યાર્થીની પ્રેરણાદાયી સફર.

Read more

                                                 આદર્શ શિક્ષક અને આહીર સમાજમાં શૈક્ષણિક સેવાઓમાં હર હંમેશ અગ્રેસર રહેનાર કરશન સાહેબનો વિદાય સમારંભ યોજાયો.
આદર્શ શિક્ષક અને આહીર સમાજમાં શૈક્ષણિક સેવાઓમાં હર હંમેશ અગ્રેસર રહેનાર કરશન સાહેબનો વિદાય સમારંભ યોજાયો.

સામાજીક અગ્રણીઓએ કરશન સાહેબને નવી ઈંનિંગ શુભકામનાઓ આપવા હાજરી આપી.

Read more

                                                 સોનલબેન આહીરે સારથી બની પોતાના દીકરા પાર્થની કારકિર્દીના રથને MBBS ડૉક્ટરની ડિગ્રી સુધી પહોચાડ્યું
સોનલબેન આહીરે સારથી બની પોતાના દીકરા પાર્થની કારકિર્દીના રથને MBBS ડૉક્ટરની ડિગ્રી સુધી પહોચાડ્યું

પાર્થ આહીરના માતા સોનલબેન આહીરે 1980ના દાયકામાં તમામ વિપરીત પરિસ્થિતિઓ અને સમાજના મેણા-ટોણા સામે લડી પોતાનું ભણતર પૂરું કર્યું અને અત્યારે આદિપુરની સરકારી શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવી રહ્યા છે

Read more

                                                 નખત્રાણા આહીર સમાજ દ્વારા મોરઝર ખાતે ૧૩માં  સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું.
નખત્રાણા આહીર સમાજ દ્વારા મોરઝર ખાતે ૧૩માં સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું.

પશ્ચિમ કચ્છ આહીર યુવક મંડળ દ્વારા પંથકના 170 વિદ્યાર્થીઓનું સન્માન કરાયુ.

Read more