DA

Digital Ahirat

મહંતશ્રી ત્રીકમદાસજી મહારાજના કર કમલો દ્વારા ગોવર્ધન પર્વત સતાપર મધ્યે ચુંદડી મનોરથ ઉજવાયો.

Digital Ahirat મહંતશ્રી ત્રીકમદાસજી મહારાજના કર કમલો દ્વારા ગોવર્ધન પર્વત સતાપર મધ્યે ચુંદડી મનોરથ ઉજવાયો. મુખ્ય મનોરથી શ્રી વાસણભાઈ વિશાભાઈ માતા પરિવાર (ગામ - સતાપર) દ્વારા સમગ્ર ગુજરાતમાં આ પ્રથમ વખત ચુંદડી મનોરથ ઉજવાયો છે

DA

Digital Ahirat

વીડી મધ્યે શ્રી ઘુનાવાળા ખોડિયાર માતાજીના સાનિધ્યમાં શ્રીમદ્દ દેવી ભાગવત નવાહ્ન જ્ઞાનયજ્ઞનું આયોજન થવા જઈ રહ્યું છે.

Digital Ahirat વીડી મધ્યે શ્રી ઘુનાવાળા ખોડિયાર માતાજીના સાનિધ્યમાં શ્રીમદ્દ દેવી ભાગવત નવાહ્ન જ્ઞાનયજ્ઞનું આયોજન થવા જઈ રહ્યું છે. રમણીય પથ્થરોની વચ્ચે આવેલું શ્રી ખોડિયાર માતાજીનું મંદિર ભક્તો-ભવિકોમાં અનેરું મહત્વ ધરાવે છે. માતાજીના સાનિધ્યમાં 16/05...

DA

Digital Ahirat

એવા 13 રાજકીય ચહેરાઓ જેમની દ્રઢ સંકલ્પ શક્તિનો શ્રી રામ જન્મભૂમિની લડાઈમાં મહત્વપૂર્ણ ફાળો રહ્યો.

Digital Ahirat એવા 13 રાજકીય ચહેરાઓ જેમની દ્રઢ સંકલ્પ શક્તિનો શ્રી રામ જન્મભૂમિની લડાઈમાં મહત્વપૂર્ણ ફાળો રહ્યો. 3 દાયકાથી વધુ ચાલેલી લડાઈમાં આ રાજકીય યોદ્ધાઓની ભૂમિકા મહત્વપૂર્ણ સાબિત થઈ છે.

DA

Digital Ahirat

આહીર કોલેજીયન ગ્રુપ (ACG) દ્વારા શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ભવ્ય શોભા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું.

Digital Ahirat આહીર કોલેજીયન ગ્રુપ (ACG) દ્વારા શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ભવ્ય શોભા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. તારીખ 20/01/24 ના રોજ પાટ હનુમાન મંદિર માધાપરથી શોભાયાત્રાનું પ્રારંભ કરવામાં આવ્યો.

DA

Digital Ahirat

આહીર એકતા મંચ ગુજરાત દ્વારા 22/01/2024 ના રોજ સમગ્ર ગુજરાતમાં માંસ મટનનો વેચાણ બંધ રહે તેવી માંગણી કરી કલેક્ટરશ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું.

Digital Ahirat આહીર એકતા મંચ ગુજરાત દ્વારા 22/01/2024 ના રોજ સમગ્ર ગુજરાતમાં માંસ મટનનો વેચાણ બંધ રહે તેવી માંગણી કરી કલેક્ટરશ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું. અયોધ્યામાં યોજવા જઈ રહેલ શ્રી રામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠાને અનુસંધાને કચ્છ જિલ્લાના પ્રતિનિધિઓએ ભુજ કલેક્ટર ઓફીસ જઈ આવેદન...

DA

Digital Ahirat

અયોધ્યામાં નિર્માણ પામનારા શ્રી રામ મંદિરની વિશેષતાઓ તથા સંપૂર્ણ વિગતો.

Digital Ahirat અયોધ્યામાં નિર્માણ પામનારા શ્રી રામ મંદિરની વિશેષતાઓ તથા સંપૂર્ણ વિગતો. આવનારી 22 જાન્યુઆરીના પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે એ શ્રી રામ મંદિરની સંપૂર્ણ વિગતો શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટ દ્વારા જાહેર કર...