ધાર્મીક

DA

Digital Ahirat

અંજાર મધ્યે શ્રી યદુવંશી સોરઠીયા આહીર સમાજ દ્વારા ઉજવાયો કૃષ્ણ જન્મોત્સવ.
View

અંજાર મધ્યે શ્રી યદુવંશી સોરઠીયા આહીર સમાજ દ્વારા ઉજવાયો કૃષ્ણ જન્મોત્સવ.

ધોમધાર વરસાદની વચ્ચે પણ ઉત્સાહ સાથે સમગ્ર જ્ઞાતિજનોએ જન્માષ્ટમીની ઉજવણી કરી.

DA

Digital Ahirat

મહંતશ્રી ત્રીકમદાસજી મહારાજના કર કમલો દ્વારા ગોવર્ધન પર્વત સતાપર મધ્યે ચુંદડી મનોરથ ઉજવાયો.
View

મહંતશ્રી ત્રીકમદાસજી મહારાજના કર કમલો દ્વારા ગોવર્ધન પર્વત સતાપર મધ્યે ચુંદડી મનોરથ ઉજવાયો.

મુખ્ય મનોરથી શ્રી વાસણભાઈ વિશાભાઈ માતા પરિવાર (ગામ - સતાપર) દ્વારા સમગ્ર ગુજરાતમાં આ પ્રથમ વખત ચુંદડી મનોરથ ઉજવાયો છે

DA

Digital Ahirat

વીડી મધ્યે શ્રી ઘુનાવાળા ખોડિયાર માતાજીના સાનિધ્યમાં શ્રીમદ્દ દેવી ભાગવત નવાહ્ન જ્ઞાનયજ્ઞનું આયોજન થવા જઈ રહ્યું છે.
View

વીડી મધ્યે શ્રી ઘુનાવાળા ખોડિયાર માતાજીના સાનિધ્યમાં શ્રીમદ્દ દેવી ભાગવત નવાહ્ન જ્ઞાનયજ્ઞનું આયોજન થવા જઈ રહ્યું છે.

રમણીય પથ્થરોની વચ્ચે આવેલું શ્રી ખોડિયાર માતાજીનું મંદિર ભક્તો-ભવિકોમાં અનેરું મહત્વ ધરાવે છે. માતાજીના સાનિધ્યમાં 16/05/2024 થી દેવી ભાગવતનું આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે સૌ ભક્તો-ભાવિકોને ટ્રસ્ટ વતી આમંત્રિત કરવામાં આવે છે.

DA

Digital Ahirat

સંઘડ ગામે સમૂહ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું સમાપન થયો.
View

સંઘડ ગામે સમૂહ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું સમાપન થયો.

આ સમૂહ ભાગવત કથામાં 64 હિન્દુ પરિવારોની પોથીઓ હતી. જે ગામની એકતા અને સમરસતાના દર્શન કરાવે છે.

DA

Digital Ahirat

સમગ્ર ગુજરાતમાં ભાગ્યે જ કોઈ ગામ હશે જ્યાં ગૌ માતા માટે 7 કરોડ થી વધુ રકમ અનામત હોય.
View

સમગ્ર ગુજરાતમાં ભાગ્યે જ કોઈ ગામ હશે જ્યાં ગૌ માતા માટે 7 કરોડ થી વધુ રકમ અનામત હોય.

ભીમાસર ગામમાં દર વર્ષે ધુણેટીના દિવસે થતા હિસાબ - કિતાબની પરંપરા યથાવત.

DA

Digital Ahirat

અયોધ્યાની પવિત્ર ભૂમિ પરથી સંતોના આશિર્વચન
View

અયોધ્યાની પવિત્ર ભૂમિ પરથી સંતોના આશિર્વચન

અયોધ્યાની ભૂમિ પર ત્રેતાયુગની અનુભૂતિ થતી હોય તેવો બંને પરમ પૂજ્ય સંતોનું અભિપ્રાય.

DA

Digital Ahirat

એવા 13 રાજકીય ચહેરાઓ જેમની દ્રઢ સંકલ્પ શક્તિનો શ્રી રામ જન્મભૂમિની લડાઈમાં મહત્વપૂર્ણ ફાળો રહ્યો.
View

એવા 13 રાજકીય ચહેરાઓ જેમની દ્રઢ સંકલ્પ શક્તિનો શ્રી રામ જન્મભૂમિની લડાઈમાં મહત્વપૂર્ણ ફાળો રહ્યો.

3 દાયકાથી વધુ ચાલેલી લડાઈમાં આ રાજકીય યોદ્ધાઓની ભૂમિકા મહત્વપૂર્ણ સાબિત થઈ છે.

DA

Digital Ahirat

આહીર કોલેજીયન ગ્રુપ (ACG) દ્વારા શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ભવ્ય શોભા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું.
View

આહીર કોલેજીયન ગ્રુપ (ACG) દ્વારા શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ભવ્ય શોભા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું.

તારીખ 20/01/24 ના રોજ પાટ હનુમાન મંદિર માધાપરથી શોભાયાત્રાનું પ્રારંભ કરવામાં આવ્યો.

DA

Digital Ahirat

આહીર એકતા મંચ ગુજરાત દ્વારા 22/01/2024 ના રોજ સમગ્ર ગુજરાતમાં માંસ મટનનો વેચાણ બંધ રહે તેવી માંગણી કરી કલેક્ટરશ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું.
View

આહીર એકતા મંચ ગુજરાત દ્વારા 22/01/2024 ના રોજ સમગ્ર ગુજરાતમાં માંસ મટનનો વેચાણ બંધ રહે તેવી માંગણી કરી કલેક્ટરશ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું.

અયોધ્યામાં યોજવા જઈ રહેલ શ્રી રામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠાને અનુસંધાને કચ્છ જિલ્લાના પ્રતિનિધિઓએ ભુજ કલેક્ટર ઓફીસ જઈ આવેદનપત્ર આપ્યું.

DA

Digital Ahirat

અયોધ્યામાં નિર્માણ પામનારા શ્રી રામ મંદિરની વિશેષતાઓ તથા સંપૂર્ણ વિગતો.
View

અયોધ્યામાં નિર્માણ પામનારા શ્રી રામ મંદિરની વિશેષતાઓ તથા સંપૂર્ણ વિગતો.

આવનારી 22 જાન્યુઆરીના પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે એ શ્રી રામ મંદિરની સંપૂર્ણ વિગતો શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટ દ્વારા જાહેર કરવામાં આવી.