Loader

                                                 जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी કાનગડ પરિવારનો જન્મભૂમિ પ્રત્યે નિરંતર પ્રેમ.
जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी કાનગડ પરિવારનો જન્મભૂમિ પ્રત્યે નિરંતર પ્રેમ.

નીલકંઠ ગૃપ દ્વારા 3 કરોડના ખર્ચે નિર્માણ પામશે અત્યાધુનિક 'સામેશ' ભવન.

Read more

                                                 પોતે 80% અપંગ હોવા છતાં જેનો કોઈ ઈલાજ જ નથી એવી બીમારી સામે લડત ઉપાડતો આહીર સમાજનો આયર્ન મેન.
પોતે 80% અપંગ હોવા છતાં જેનો કોઈ ઈલાજ જ નથી એવી બીમારી સામે લડત ઉપાડતો આહીર સમાજનો આયર્ન મેન.

સુરેશભાઈ પોતે 80% અપંગ છે પણ મક્કમ મનોબળ સાથે મસ્ક્યુલર ડિસ્ટ્રોફી સામે ઝુંબેશ ચલાવી રહ્યા છે.

Read more

                                                 સ્વ. ભાયાભાઈ ચાવડાના પરિવારને ન્યાય અપાવવા આહીર સેના ગુજરાતે ગાંધીનગર પહોંચી CM ઓફિસના દરવાજા ખખડાવ્યા.
સ્વ. ભાયાભાઈ ચાવડાના પરિવારને ન્યાય અપાવવા આહીર સેના ગુજરાતે ગાંધીનગર પહોંચી CM ઓફિસના દરવાજા ખખડાવ્યા.

ભાડથર ગામના(તા. ખંભાળિયા) સ્વ. ભાયાભાઈ ચાવડા સાથે છેતરપીંડી થતા તેમણે આત્મહત્યા કરી હતી જેથી તેમની 5 દીકરીઓ તથા એક દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો.

Read more

                                                 ડૉ. દેવેન જોગલ સાહેબે કેન્યામાં લેપ્રોસ્કોપી ઓપરેશન કોન્ફરન્સમાં ભાગ લઈ જટિલમાં જટિલ ઓપરેશન સફળતાપૂર્વક કર્યા
ડૉ. દેવેન જોગલ સાહેબે કેન્યામાં લેપ્રોસ્કોપી ઓપરેશન કોન્ફરન્સમાં ભાગ લઈ જટિલમાં જટિલ ઓપરેશન સફળતાપૂર્વક કર્યા

સમગ્ર આહીર સમાજ જેના પર ગૌરવ લઈ શકે એવા જોગલ વુમન્સ હોસ્પિટલના ડૉક્ટર દેવેન જોગલ સાહેબે 3rd પાર્ક હોસ્પિટલ નૈરોબી (કેન્યા) ખાતે લેપ્રોસ્કોપી ઓપરેશન કોન્ફરન્સમાં ભાગ લઈ વિદેશી હોસ્પિટલને પોતાના અનુભવનો લાભ આપ્યો.

Read more

                                                 વિશાલભાઈ આહીરે ખાતામાં ભુલથી આવી ગયેલા 1 કરોડ 45 લાખ રૂપિયા  ફક્ત અડધી કલાકમાં પરત કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું.
વિશાલભાઈ આહીરે ખાતામાં ભુલથી આવી ગયેલા 1 કરોડ 45 લાખ રૂપિયા ફક્ત અડધી કલાકમાં પરત કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું.

અત્યારે દુનિયાએ પૈસાની પાછળ આંધળી દોટ મૂકી ત્યારે ઘણા માણસો પોતાના હાથમાં આવેલ પાંચકો પણ જતો કરવા તૈયાર નથી થતા.

Read more

                                                 આહીર સેના ગુજરાતની અંજાર તાલુકાની ટીમની વરણી કરવામાં આવી
આહીર સેના ગુજરાતની અંજાર તાલુકાની ટીમની વરણી કરવામાં આવી

અંજાર તાલુકાના 39 સભ્યોની તાલુકાના દરેક ક્ષેત્રોને આવરી લેતી ટીમ બનાવવામાં આવી.

Read more

                                                 શ્રી કચ્છ મચ્છોયા આહીર સમાજના લગ્નની તારીખ જાહેર કરાઈ.
શ્રી કચ્છ મચ્છોયા આહીર સમાજના લગ્નની તારીખ જાહેર કરાઈ.

છેલ્લા ઘણા વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ આ વર્ષે પણ આગોતરા સમૂહ લગ્ન મુહૂર્ત જોવડાવવામાં આવ્યા.

Read more

                                                 મહંતશ્રી ત્રિકમદાસ મહારાજના હસ્તે સતાપર આહીર સમાજવાડીનું ખાત મુહુર્ત કરવામાં આવ્યું.
મહંતશ્રી ત્રિકમદાસ મહારાજના હસ્તે સતાપર આહીર સમાજવાડીનું ખાત મુહુર્ત કરવામાં આવ્યું.

સતાપર ગામના આહીર અગ્રણીઓના ભૂમિદાન તથા આર્થિક સહયોગ થકી સતાપર ગામ આહીર સમાજવાડીનો પાયો રખાયો. મહંતશ્રી ત્રિકમદાસજી મહારાજ દ્વારા તમામ દાતાશ્રીઓને સન્માનિત કરાયા.

Read more

                                                 નગા વલાડીયા ગામના સરપંચ બહેનશ્રી દેવઈબેન અરજણભાઈ કાનગડ  ભારતના રાષ્ટ્રીય કક્ષાના સરપંચ સંઘના રાષ્ટ્રીય સચિવ બન્યા.
નગા વલાડીયા ગામના સરપંચ બહેનશ્રી દેવઈબેન અરજણભાઈ કાનગડ ભારતના રાષ્ટ્રીય કક્ષાના સરપંચ સંઘના રાષ્ટ્રીય સચિવ બન્યા.

1956 થી કરી અત્યાર સુધી નગા વલાડીયા ગામના સરપંચ પદેથી ગામના પ્રતિનિધિ તરીકે કાર્યરત કાનગડ પરિવાર.

Read more

                                                 આહીર સેના ગુજરાતના ગઠન બાદનો પહેલો શૌર્ય દિવસ દ્વારકા મધ્યે દ્વારિકાધીશની ધ્વજારોહણ કરી ઉજવાયો.
આહીર સેના ગુજરાતના ગઠન બાદનો પહેલો શૌર્ય દિવસ દ્વારકા મધ્યે દ્વારિકાધીશની ધ્વજારોહણ કરી ઉજવાયો.

સવારના ભાગમાં કાર રેલી થી કાર્યક્રમની શુરૂઆત થઈ ગુજરાત ભરના આહીર યુવાનો દ્વારકા પહોંચ્યા, સાંજે શહીદોની યાદમાં લોકડાયરનું આયોજન કરવામાં આવ્યું જેમાં તમામ આહીર કલાકારો મંચસ્થ રહ્યા.

Read more

                                                 વાત કરીએ 81 વખત રક્તદાન કરી ચૂકેલા, જન સેવાના ભેખધારી વાલજીભાઈ આહીરની.
વાત કરીએ 81 વખત રક્તદાન કરી ચૂકેલા, જન સેવાના ભેખધારી વાલજીભાઈ આહીરની.

સમગ્ર આહીર સમાજમાં અને કદાચ કચ્છમાં પણ સૌથી વધુ વખત રક્તદાન કરવાનો રેકોર્ડ વાલજીભાઈના નામે હશે.

Read more

                                                 એક જાગૃત આહીરે D Mart ને તારીખ વીતી ગયેલો ગોળ વેચવા  બદલ એક લાખ રૂપિયાનું દંડ કરાવ્યું.
એક જાગૃત આહીરે D Mart ને તારીખ વીતી ગયેલો ગોળ વેચવા બદલ એક લાખ રૂપિયાનું દંડ કરાવ્યું.

ગ્રાહક તકરાર નિવારણ કેન્દ્રમાં કેસ જીત્યા બાદ પોતાના ભાગે આવવાના 50,000 રૂપિયા મુખ્યમંત્રી રાહત કોષ અને ગ્રાહક જાગૃતિના અભિયાનમાં વાપરશે તેવું પંકજભાઈ આહિરે જણાવ્યું.

Read more

                                                 વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે વાત કરીએ આહીર સમાજના એ  સુપર હીરોની જેઓ પોતાની દિવ્યંગતા થી ઉપર આવી  અવિરત પણે સમાજ સેવામાં જોડાયેલા હોય છે.
વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે વાત કરીએ આહીર સમાજના એ સુપર હીરોની જેઓ પોતાની દિવ્યંગતા થી ઉપર આવી અવિરત પણે સમાજ સેવામાં જોડાયેલા હોય છે.

3 દિવ્યાંગ સુપર હીરોની વિસ્તૃત માહિતી.

Read more

                                                 આહીર સમાજ માટે 2023 કેવું રહ્યું...???
આહીર સમાજ માટે 2023 કેવું રહ્યું...???

2024 નું સ્વાગત કરતાની સાથે વીતી ગયેલા વર્ષ 2023 પર એક નજર રાખીએ.

Read more

                                                 આહીર સમાજના એક એવા સરપંચ કે જેના પંચાયતી કાર્યોની નોંધ રાજ્ય તથા કેન્દ્ર સરકારે નિરંતર લેવી પડે છે.
આહીર સમાજના એક એવા સરપંચ કે જેના પંચાયતી કાર્યોની નોંધ રાજ્ય તથા કેન્દ્ર સરકારે નિરંતર લેવી પડે છે.

કુનરિયા ગ્રામ પંચાયતમાં છેલ્લા દાયકા થી થઈ રહેલા પ્રગતિશીલ કાર્યો હંમેશા અન્ય પંચાયતો માટે પ્રેરણારૂપ રહ્યા છે.

Read more

                                                 આહીર સમાજનો સમાજ સેવાનો તપતો સુરજ મધ્યાહ્નને અસ્ત થયો, જેમના મૃત્યુ બાદ આમિર ખાન ખુદ બેસણામાં ચાર્ટર્ડ ફ્લાઈટ લઈ કચ્છ આવ્યા.
આહીર સમાજનો સમાજ સેવાનો તપતો સુરજ મધ્યાહ્નને અસ્ત થયો, જેમના મૃત્યુ બાદ આમિર ખાન ખુદ બેસણામાં ચાર્ટર્ડ ફ્લાઈટ લઈ કચ્છ આવ્યા.

ભૂકંપ પહેલા આમિર ખાનના જીવનની સૌથી મોટી ફિલ્મ 'લગાન' બની ત્યારે સ્વ. મહાવીર ભાઈ ચાડના પરિવારે આશરા ધર્મને છાજે એવી રીતે આમિર ખાન અને તેની પ્રોડક્શન ટીમની પૂરેપૂરી મદદ કરી હતી.

Read more

                                                 અડગ મનના મુસાફિરને હિમાલય નથી નડતો. પોલિયો ગ્રસ્ત અને 70% દિવ્યાંગ વાલજીભાઈ આહીરની પ્રેરણાત્મક જીવન સફર.
અડગ મનના મુસાફિરને હિમાલય નથી નડતો. પોલિયો ગ્રસ્ત અને 70% દિવ્યાંગ વાલજીભાઈ આહીરની પ્રેરણાત્મક જીવન સફર.

M.Sc. નો અભ્યાસ ચાલુ છે અને સાથે સાથે જ NET અને GSET જેવી મુશ્કેલ પરીક્ષાઓ પ્રથમ પ્રયત્ને પાસ કરી, કચ્છ આહીર સમાજમાં કોઈજ અન્ય વિદ્યાર્થીએ આ સિદ્ધિ હાંસલ કરી હશે.

Read more

                                                 અંજાર તાલુકા સહકારી સંગઠનોના ચેરમેન પદે આહીર અગ્રણીઓની નિમણુંક થઈ.
અંજાર તાલુકા સહકારી સંગઠનોના ચેરમેન પદે આહીર અગ્રણીઓની નિમણુંક થઈ.

અંજાર તાલુકા ખરીદ વેંચાણ સંઘ અને અંજાર તાલુકા જીનિંગ પ્રેસિંગ અને કોટન સેલ સોસાયટી લી. ના ચેરમેન અને વાઈસ ચેરમેન પદે આહીર અગ્રણીઓની નિમણુંક થઈ.

Read more

                                                 શ્રી વાંકી આહીર સમાજ દ્વારા આધુનિક સુવિધાઓથી સજ્જ આહીર સમાજવાડીનું લોકાર્પણ.
શ્રી વાંકી આહીર સમાજ દ્વારા આધુનિક સુવિધાઓથી સજ્જ આહીર સમાજવાડીનું લોકાર્પણ.

2002 માં 45 યુવાનો દ્વારા શ્રી વાંકી આહીર યુવક મંડળની સ્થાપના થઈ 30 રૂપિયાના માસિક સભ્ય શુલ્ક સાથે. 22 વર્ષમાં ટીપે ટીપે સરોવર ભરી 41 લાખની આહીર સમાજવાડીનું નિર્માણ કર્યું.

Read more

                                                 સંપ, સહકાર અને સંગઠનનું સમન્વય એટલે સંઘડ આહીર સમાજ.
સંપ, સહકાર અને સંગઠનનું સમન્વય એટલે સંઘડ આહીર સમાજ.

સમૂહ લગ્ન નિમિત્તે સંઘડ આહીર સમાજ દ્વારા આયોજિત લોકડાયરમાં 38 લાખ 74 હજાર રૂપિયાની માતબર રકમની ઘોર થઈ, શંભુભાઈ રાધુભાઈ આહીર કાર્યક્રમના મુખ્ય દાતા રહ્યા.

Read more

                                                 અંબરીશભાઈ ડેરનું કોંગ્રેસના તમામ પદો પરથી રાજીનામુ.
અંબરીશભાઈ ડેરનું કોંગ્રેસના તમામ પદો પરથી રાજીનામુ.

ગુજરાત આહીર સમાજના યુવા વર્ગમાં બહોળી લોકચાહના ધરાવતા અંબરીશ ડેરને BJP માં આવકારવા C. R. પાટીલ ચાતક ડોળે રાહ જોઈ બેઠા હતા.

Read more

                                                 આંબાપરમાં આહીર સામાજવાડીના વિકાસ માટે સ્વતંત્ર કારોબારીની રચના કરવામાં આવી.
આંબાપરમાં આહીર સામાજવાડીના વિકાસ માટે સ્વતંત્ર કારોબારીની રચના કરવામાં આવી.

16 માં સમૂહ લગ્નોત્સવના હિસાબ, નવરચના અને સુધારા બેઠકમાં લેવાયો નિર્ણય.

Read more

                                                 થેલેસેમિયાના દર્દી સ્વ. ગોવિંદભાઈ વેલાભાઈ વરચંદની સ્મૃતિમાં રક્તદાન કેમ્પનું મોખાણા ગ્રામજનોએ આયોજન કરી 120 બોટલ રક્ત એકત્ર કર્યું.
થેલેસેમિયાના દર્દી સ્વ. ગોવિંદભાઈ વેલાભાઈ વરચંદની સ્મૃતિમાં રક્તદાન કેમ્પનું મોખાણા ગ્રામજનોએ આયોજન કરી 120 બોટલ રક્ત એકત્ર કર્યું.

ફક્ત એક દિવસના આગોતરા આયોજનમાં 120 યુવાનોએ રક્તદાન કર્યું.

Read more

                                                 શ્રી વાગડ આહીર સમાજની મિટિંગમાં વાગડ આહીર સમાજ અને વાગડ આહીર યુવા ટીમની રચના કરવામાં આવી.
શ્રી વાગડ આહીર સમાજની મિટિંગમાં વાગડ આહીર સમાજ અને વાગડ આહીર યુવા ટીમની રચના કરવામાં આવી.

શ્રી વાગડ આહીર સમાજના પ્રમુખશ્રી ખોડાભાઈ આહીર સામાજવાડીમાં કામ કરનાર અને વૃક્ષ ઉછેરની દેખરેખ માટે માસિક 5,000 પગારના દાતા બન્યા.

Read more

                                                 પૂર્વ મંત્રીશ્રી વાસણભાઈ આહીરના રાજકીય જીવનના ઘડવૈયા સ્વ. અરજણભાઈ ગોપાલભાઈ છાંગાને પુણ્યતિથિ નિમિતે શ્રદ્ધાંજલિ.
પૂર્વ મંત્રીશ્રી વાસણભાઈ આહીરના રાજકીય જીવનના ઘડવૈયા સ્વ. અરજણભાઈ ગોપાલભાઈ છાંગાને પુણ્યતિથિ નિમિતે શ્રદ્ધાંજલિ.

આહીર સમાજના રાજકીય અસ્તિત્વને કચ્છમાં ઉચ્ચ સ્તરે લાવવામાં સિંહફાળો આપનાર અડીખમ આગેવાન સ્વ. અરજણભાઈ ગોપાલભાઈ છાંગાના જીવન પર એક નજર.

Read more

                                                 હરિયાણામાં ભાજપનો ભગવો પરચમ લહેરાવનાર રાવ ઈન્દ્રજીતસિંહ કોણ છે...
હરિયાણામાં ભાજપનો ભગવો પરચમ લહેરાવનાર રાવ ઈન્દ્રજીતસિંહ કોણ છે...

ભારતીય યાદવ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને રેવાડીના રાજવી વંશજના જીવન પર એક નજર

Read more