હરિયાણામાં ભાજપનો ભગવો પરચમ લહેરાવનાર રાવ ઈન્દ્રજીતસિંહ કોણ છે...
ભારતીય યાદવ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને રેવાડીના રાજવી વંશજના જીવન પર એક નજર
ભારતીય યાદવ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને રેવાડીના રાજવી વંશજના જીવન પર એક નજર
આહીર સમાજના રાજકીય અસ્તિત્વને કચ્છમાં ઉચ્ચ સ્તરે લાવવામાં સિંહફાળો આપનાર અડીખમ આગેવાન સ્વ. અરજણભાઈ ગોપાલભાઈ છાંગાના જીવન પર એક નજર.
શ્રી વાગડ આહીર સમાજના પ્રમુખશ્રી ખોડાભાઈ આહીર સામાજવાડીમાં કામ કરનાર અને વૃક્ષ ઉછેરની દેખરેખ માટે માસિક 5,000 પગારના દાતા બન્યા.
ફક્ત એક દિવસના આગોતરા આયોજનમાં 120 યુવાનોએ રક્તદાન કર્યું.
16 માં સમૂહ લગ્નોત્સવના હિસાબ, નવરચના અને સુધારા બેઠકમાં લેવાયો નિર્ણય.
ગુજરાત આહીર સમાજના યુવા વર્ગમાં બહોળી લોકચાહના ધરાવતા અંબરીશ ડેરને BJP માં આવકારવા C. R. પાટીલ ચાતક ડોળે રાહ જોઈ બેઠા હતા.
સમૂહ લગ્ન નિમિત્તે સંઘડ આહીર સમાજ દ્વારા આયોજિત લોકડાયરમાં 38 લાખ 74 હજાર રૂપિયાની માતબર રકમની ઘોર થઈ, શંભુભાઈ રાધુભાઈ આહીર કાર્યક્રમના મુખ્ય દાતા રહ્યા.
2002 માં 45 યુવાનો દ્વારા શ્રી વાંકી આહીર યુવક મંડળની સ્થાપના થઈ 30 રૂપિયાના માસિક સભ્ય શુલ્ક સાથે. 22 વર્ષમાં ટીપે ટીપે સરોવર ભરી 41 લાખની આહીર સમાજવાડીનું નિર્માણ કર્યું.
અંજાર તાલુકા ખરીદ વેંચાણ સંઘ અને અંજાર તાલુકા જીનિંગ પ્રેસિંગ અને કોટન સેલ સોસાયટી લી. ના ચેરમેન અને વાઈસ ચેરમેન પદે આહીર અગ્રણીઓની નિમણુંક થઈ.
M.Sc. નો અભ્યાસ ચાલુ છે અને સાથે સાથે જ NET અને GSET જેવી મુશ્કેલ પરીક્ષાઓ પ્રથમ પ્રયત્ને પાસ કરી, કચ્છ આહીર સમાજમાં કોઈજ અન્ય વિદ્યાર્થીએ આ સિદ્ધિ હાંસલ કરી હશે.